9. ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે? (GAS Class‐I & GCS Class I & I)
A. સક્ય સંપ્રદાય
B. ભાગવત સંપ્રદાય
C. શૈવ સંપ્રદાય
D. સૌર સંપ્રદાય
Answer: (B) ભાગવત સંપ્રદાય
10. ગુપ્તવંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું? (GAS Class‐I & GCS Class I & I)
A. ચંદ્રગુપ્ત - I
B. (B) ઘટોત્કચ
C. ચંદ્રગુપ્ત – II
D. કુમારગુપ્ત -I
Answer: (C) ચંદ્રગુપ્ત – II
11. નીચેના પૈકી કયું જોડકું સાચું નથી? (GAS Class‐I & GCS Class I & I)
A. સમુદ્રગુપ્ત-આર્યવર્તના નવ રાજાઓને હરાવ્યા
B. ચંદ્રગુપ્ત બીજો -બલખના વાહલિકોને હરાવ્યા
C. કુમારગુપ્ત-વિષ્ણુનો ઉપાસક
D. સ્કંદગુપ્ત-હુણોને હરાવ્યા
Answer: (C) કુમારગુપ્ત-વિષ્ણુનો ઉપાસક
12. ક્યા મૌર્ય રાજા જૈન સન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા? (Municipal Chief Officer , Class-II)
A. બિંદુસાર
B. બિંબીસાર
C. ચન્દ્રગુપ્ત મૌર્ય
D. અશોકવ્વ
Answer: (C) ચન્દ્રગુપ્ત મૌર્ય
13. પ્રાચીન કાળમાં ગ્રામીણ કોણ હતો? (MAO, Class-II (ARV)
A. પ્રજાનો રક્ષક
B. યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો
C. ગામનો રક્ષક
D. ઉપર પૈકી એકપણ નહીં
Answer: (B) યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો
14. ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો? (MAO, Class-II (ARV)
A. ચંદ્રગુપ્ત મૌર્ય
B. અશોક
C. દ્રદામા
D. સ્કન્દગુપ્ત
15. સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં?
A. પાટલીપુત્ર
B. ઉજ્જૈન
C. શલાતુર
D. તક્ષશિલા
16. કયા પ્રાચીન-સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા?
A. મૌર્યકાળ
B. પાંડયકાળ
C. ગુપ્તકાળ
D. શક-ક્ષત્રપકાળ