145. ચંદ્રગુપ્ત મૌર્ય બાબતે કયુ વાક્ય યોગ્ય નથી?
1. “કૌટિલ્યનુ અર્થશાસ્ત્ર” પુસ્તક ભારતની તે વખતની પરિસ્થિતિ ઉપર પ્રકાશ ફેંકે છે.
2. આ વખતની રાજ્ય વ્યવસ્થા ખુબજ આયોજીત અને લોકહિત ખ્યાલ વાળી હતી.
3. લોકભાગીદારી અને લોકો દ્વારા આયોજન મહત્વવો ભાગ ભજવતો હતો.
4. ચંદ્રગુપ્તના સેનાએ સિકંદરને હરાવેલ હતો.
146. મૌર્ય સમયની શિલ્પકૃતિઓ માટે કઈ વિચારસરણી (School) મહત્ત્વની હતી? (General Stady)
1. (1) ગંધાર (સ્કુલ) વિદ્યાભવન
2. (2) મથુરા સ્કુલ
3. (3) અમરાવતી સ્કુલ
4. (4) ખજુરાહો સ્કુલ
A. 1, 2 અને 3
B. 2, 3 અને 4
C. 1, 3 અને 4
D. 1 અને 2
147. “ગુપ્ત” સમયમાં ઉત્તર ભારતમાં જે વ્યાપાર / ધંધાઓ કાર્યરત હતા તે મુખ્યત્વે કયા બંદરથી કરવામાં આવતા હતા? (General Stady)
A. તામ્ર લિપ્તિ
B. ભરૂચ
C. કલ્યાણ
D. ખંભાત
148. ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલાલેખો છે? (Agriculture officer)
A. સ્કંદગુપ્ત
B. સમ્રાટ અશોક
C. હંદ્રદામન
D. ઉપર દર્શાવેલ ત્રણેયના
Answer: (D) ઉપર દર્શાવેલ ત્રણેયના
149. ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે? (Agriculture officer)
A. આર્યભટ્ટ
B. ભાસ્કરાચાર્ય
C. બ્રહ્મગુપ્ત
D. ચરક
150. ગુજરાતમાં આવેલાં મૌર્યકાળના શિલાલેખ પર કોતરવામાં આવેલું લખાણ કઈ લિપિમાં છે? (GENERAL STUDY)
A. બ્રાહ્મી
B. દેવનાગરી
C. પાલિ
D. ખરોષ્ઠી
151. નીચેનામાંથી કઈ જોડી સાચી નથી? (General Study)
A. નિરુક્ત - ભાષાવિજ્ઞાન
B. કાદમ્બરી-ચરિત્રકથા
C. અષ્ટાધ્યાયી - તત્ત્વજ્ઞાન
D. લીલાવતી- ગણિત
Answer: (C) અષ્ટાધ્યાયી - તત્ત્વજ્ઞાન
152. સંસ્કૃત ભાષા કયા સમયખંડમાં રાજભાષા બની હતી? (General Study)
A. મૌર્ય યુગ
B. ક્ષત્રપ યુગ
C. ગુપ્તકાળ
D. કુશાન રાજ્યકાળ