1. અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું? (GAS Class‐I & GCS Class I & I)
2. ગુપ્તકાળમાં ભુક્તિ (રાજ્ય)ના વહીવટી વડાને…….કેહવામા આવતા હતા. (GAS Class‐I & GCS Class I & I)
3. વિક્રમાનકાદેવ-ચરિત્ર, વિક્રમાદિત્ય-VI, કલ્યાની ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે? (GAS Class‐I & GCS Class I & I)
4. અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો? (GAS Class‐I & GCS Class I & I)
5. ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી? (GAS Class‐I & GCS Class I & I)
6. કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો? (GAS Class‐I & GCS Class I & I)
7. નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે? (GAS Class‐I & GCS Class I & I)
8. મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે? (GAS Class‐I & GCS Class I & I)