65. નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે? (ICT Officer, DOS and Technology Class-2)
A. પ્રારંભિક વૈદિક સમાજમાં મુખ્ય વ્યવસાય કૃષિ હતો
B. પ્રારંભિક વૈદિક સમાજમાં લોખંડ પ્રખ્યાત ન હતું
C. (A) અને (B) બંને
D. (A) અને (B) પૈકી એક પણ નહી
Answer: (B) પ્રારંભિક વૈદિક સમાજમાં લોખંડ પ્રખ્યાત ન હતું
66. નીચેના પૈકી કયું મહાયાન બૌધ્ધ ધર્મ અને હીનયાન બૌધ્ધ ધર્મ વચ્ચેનો સૌથી મૂળભૂત તફાવત છે? (ICT Officer, DOS and Technology Class-2)
A. અહિંસા ઉપર ભાર
B. જાતિવિહીન સમાજ
C. દેવ અને દેવીઓની ઉપાસના
D. સ્તુપની ઉપાસના
Answer: (C) દેવ અને દેવીઓની ઉપાસના
67. ગૌતમ બુધ્ધ દ્વારા જે બોધ આપવામાં આવેલો હતો, તે કઈ ભાષામાં આપવામાં આવેલ હતો? (AD (Training)/Principal, GSTS Class-1)
A. ભોજપુરી
B. મગધી
C. પાલી
D. સંસ્કૃત
68. મહાજન પદનું નામ રાજધાની અને વર્તમાન વિસ્તારની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? (AD (Training)/Principal, GSTS Class-1)
A. અંગ → ચંપા (માલિની) પૂર્વ બિહાર
B. મગધ ગિરિવ્રજ/રાજગૃહ→ દક્ષિણ બિહાર
C. વત્સ→ શુક્તિમતી યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ
D. મત્સ્ય → વિરાટનગર જયપુર જિલ્લો
Answer: (C) વત્સ→ શુક્તિમતી યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ
69. શુદ્ધોધને બાળ સિદ્ધાર્થ નું ભવિષ્ય જાણવા બોલાવેલ બ્રાહ્મણો પૈકી કયા એક બ્રાહ્મણે “બાળ સિદ્ધાર્થ નિઃશંક સમ્યક બુદ્ધ થશે” – એવી ભવિષ્યવાણી કરી હતી? (ACOLM And ACAO, GSS CLASS-2)
A. કૌન્ડિન્ય
B. આલાદ કલામ
C. અશ્વઘોષ
D. સાંડિલ્ય
70. ભારતના ઈતિહાસના સંદર્ભમાં વિશ્વના તારણહાર તરીકે નીચેના પૈકી કયા ભાવિ બુધ્ધ હજુ અવતરણ કરવાના છે? (DEE(Electrical), GMC Class-2)
A. અવલોકિતેશ્વર (Avalokiteshvara
B. મૈત્રેય (Maitreya)
C. લોકેસ્વર (Lokeshvara)
D. પદ્મ્પાણી (Padmapani)
Answer: (B) મૈત્રેય (Maitreya)
71. સાચું જ્ઞાન, સાચું તત્વજ્ઞાન અને સાચું આચરણ જૈનોના.......છે (Horticultural Officer,(GMC) ,Class-2)
A. ત્રિરત્નો
B. ત્રિશલા
C. ત્રિમાર્ગ
D. ઉપરોક્ત પૈકી એક પણ નહી
72. નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે? (Horticultural Officer,(GMC) ,Class-2)
A. પ્રારંભિક વૈદિક સમાજમાં મુખ્ય વ્યવસાય કૃષિ હતો
B. પ્રારંભિક વૈદિક સમાજમાં લોખંડ પ્રખ્યાત ન હતું
C. (A) અને (B) બંને
D. (A) અને (B) પૈકી એક પણ નહી
Answer: (B) પ્રારંભિક વૈદિક સમાજમાં લોખંડ પ્રખ્યાત ન હતું