33. સ્થિરમતિ અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા? (MAO, Class-II (ARV)
34. નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી કયો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો? (SW0, Class-II)
35. ભૂતકાળમાં દેવદાસી (Devadasi) પધ્ધતી કયા મંદિર સાથે સંકળાયેલ હતી? (General Stady)
36. નીચેની કઈ બાબતને ધ્યાનમાં લેતા, રૂદ્રદામન પહેલાની ગણના પરોપકારી રાજવી તરીકે થતી હતી?
37. હરિહર અને બુક્કારાય શાસકો કયા વંશના હતા? (General Study)
38. ગુપ્તકાળમાં ભુક્તિ (રાજ્ય)ના વહીવટી વડાને…….કેહવામા આવતા હતા. (GAS Class‐I & GCS Class I & I)