17. નીચે લેખક અને તેમણે લખેલ પુસ્તકોની જોડી આપેલી છે. કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?
A. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી - લીલાવતી : એક જીવન
B. કે.એમ. મુનશી - કૃષ્ણાવતાર
C. પન્નાલાલ પટેલ - ભાંગ્યાના ભેરૂં
D. મનુભાઈ પંચોળી - આંચળો
Answer: (D) મનુભાઈ પંચોળી - આંચળો