9. જોડકાં જોડો.
10. નીચેના પૈકી કોને અંગ્રેજ સરકારનો “સર”નો ખિતાબ મળ્યો અને તેઓ અમદાવાદ શહેરના નગરપતિ બન્યા હતાં?
11. નર્મદે ગુજરાતીમાં “ડાંડિયો” નામનું પાક્ષિક પત્ર શરૂ કર્યું હતું. આ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
12. જોડકાં જોડો.
13. પ્રવાસવર્ણનો માટેના જાણીતાં ગુજરાતી લેખિકા છે.
14. ઉમાશંકર જોશી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાર્થા છે ?
15. નીચેના પૈકી કયું પુસ્તક જૈન સાધુ હેમચંદ્ર દ્વારા લખવામાં આવ્યુ છે ?
16. Anton Chekhov લિખિત કૃતિ ‘Uncle Vanya” નું ગુજરાતીમાં Vanya Mama” તરીકે ભાષાંતર એ કરેલ છે.