25. લોકસભાની વિસર્જન થાય ત્યારે વિસર્જન પછીની લોકસભાની પહેલી બેઠક મળે ત્યાં સુધી, અધ્યક્ષ ....
26. સંસદના બેમાંથી કોઈ ગૃહનો સભ્ય કોઈપણ ગેરલાયકાતને આધીન બન્યો છે કે કેમ તે સંબંધી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે પ્રશ્ન ને નિર્ણયાર્થે લખી મોકલવામાં આવશે અને તેમનો નિર્ણય આખરી ગણાશે.
27. ભારતના પ્રધાનમંત્રી સંસદનાં ઉપલાં ગૃહમાં હોય એ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું (રાં) છે?
28. રાજ્યસભાના અધ્યક્ષ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
29. સંસદના સત્ર સંદર્ભે નીચેનાં પૈકી કયું વિધાન ખરું નથી?
30. ભારતીય સંસદ સંદર્ભે નીચેનાં પૈકી કયું વિધાન ખરું નથી?
31. નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
32. નીચેના પૈકી કેવા સંજોગોમાં ચૂંટણીની બાબતોમાં અદાલતોની દખલને બાકાત રાખવામાં આવે છે?