1. નીચેના પૈકી એવી કઈ બાબત છે કે જે અંગે રાજ્યપાલ રાષ્ટ્રપતિને ભલામણ કરી શકતા નથી?
2. સર્વોચ્ચ અદાલતી હુકમતને ચાર શ્રેણીઓમાં વિભાજીત કરી શકાય. નીચેના પૈકી કયું આ ચારમાં નથી ?
3. ભારતના ચૂંટણી આયોગ પાસે ______ છે.
4. ભારતના નાણા પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણો
5. ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક માટે નીચેના પૈકી કયું અન્વેષણ વિવેકાધિકાર હેઠળનું છે અને આવશ્યક નથી ?
6. પ્રો-ટેમ” સ્પીકર બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
7. નીચેના પૈકી સર્વોચ્ચ અદાલતનો કયો ચૂકાદો જાહેર રોજગારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામતને લગતો નથી?
8. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?