1. નીચેના પૈકી દરાયસ દ્વારા સિંધુ ખીણની અને તેની શાખાઓને શોધવા/ખૂંદવા માટે ઈસુના જન્મ પૂર્વે 517 માં કોની નિમણૂંક કરાઈ હતી? (GAS Class‐I & GCS Class I & I)
2. નીચેના પૈકી બે વિધાનો વાંચી સાચો જવાબ પસંદ કરો. (GAS Class‐I & GCS Class I & I)
3. “પૃથ્વી કે જે વિદેશીઓ દ્વારા ત્રસ્ત થયેલ છે તે રક્ષણ અને આશ્રય માગે છે.” (“The earth long harassed by outlanders, now turned for protection and refuge") આ વાક્ય કોણે કહ્યુ? (GAS Class‐I & GCS Class I & I)
4. મૌર્યકાળના સ્થાયત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે?
5. કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે? (MCO Class III)
6. પ્રાચીન ભારતના આક્રમણકારોના સંદર્ભે નીચેના પૈકી કયું સાચા કાલક્રમિક ક્રમમાં છે? (DRFOG CLASS-2)
7. ગુજરાતમાંથી આરબ આક્રમણકારોને હાંકી કાઢવા બદલ કોને ‘અવનીજનાશ્રય'નું બિરૂદ પ્રદાન કરવામાં આવ્યું હતું? (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Samhita Siddhant, Class-1)
8. આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ. 725 માં નાશ કરાયા બાદ ઈ.સ. 815 માં સોમનાથ મંદિરનું પુન:નિર્માણ કોણે કર્યું? (PI (unarmed), Class‐II)